અયોધ્યા કેસ / રામ મંદિર પર નિર્ણય બાદ સુન્ની વકફ બોર્ડનું મોટુ નિવેદન, કહ્યું સુપ્રીમ કોર્ટના નિર્ણયને નહીં પડકારીએ

ayodhya verdict sunni waqf board reaction after supreme court decision on ram mandir pti bhasha khabar

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના મુખ્ય પક્ષકાર સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ ઉત્તર પ્રદેશે આ મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા શનિવારે કહ્યું કે તે આ નિર્ણયને પડકારશે નહીં. બોર્ડના અધ્યક્ષ જુફર ફારુકીએ 'ભાષા' સાથેની વાતચીતમાં કહ્યું કે તે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. અને બોર્ડનો આ નિર્ણયને પડકારવાનો કોઇ વિચાર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ