અયોધ્યા / 5 ગુંબજ, 128 ફૂટ ઉંચાઈ, 300 બીમ સહિત અનેક ખાસ સુવિધાઓ સાથે જાણો કેવું હશે રામમંદિરનું નવું મોડલ

ayodhya ram temple model construction begin on 5 august 2020 uttar pradesh

રામ મંદિરના ભૂમિપૂજનના શુભમૂહૂર્ત માટે 5 ઓગસ્ટે પીએમ મોદી ભૂમિપૂજન માટે અયોધ્યા જશે તેમ કહેવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ચૂક્યા બાદ ટ્રસ્ટે અનેક નિર્ણયો લીધા છે. તેમાં પ્રસ્તાવિત મંદિરના નક્શાને પણ મહત્વ અપાયું છે. રામમંદિરમાં હવે આ ખાસિયતોને મહત્વ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ