અયોધ્યા દીપોત્સવ / અયોધ્યાઃ સાડા પાંચ લાખ દીવડાઓથી જગમગી ઉઠી રામનગરી, રચ્યો વર્લ્ડ રેકૉર્ડ

Ayodhya deepotsav 2019 world record 5.51 lakh diyas lit in ayodhya cm yogi

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આજે દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા છે. ત્યારે તેમણે સૌને દીપોત્સવની શુભકામનાઓ આપી. દિવાળી પર અયોધ્યા ભગવાન રામના રંગમાં રંગાયું છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંબોધન બાદ દીવડા પ્રગટાવવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે. ત્યાં 5.5 લાખ દીવડાને પ્રગટાવવામાં આવશે, જે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ