Video / ભાવનગરના સિહોરમાં કચરાના ઢગલામાંથી જનધન યોજનાના ખાતેદારોના ATM કાર્ડ મળ્યાં

ભાવનગરના સિહોરમાં કચરાના ઢગલામાંથી જનધન યોજનાના 500થી વધુ ખાતેદારોના ATM કાર્ડ અને ચેકબુક મળી આવી છે. તો કેટલાક લોકો પોતાના નામ વાળા કાર્ડ મળતા ઉઠાવી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ