રાજનીતિ / રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM અશોક ગેહલોતે PM મોદીને કહ્યું- બંધ કરાવો આ તમાશો

ashok gehlot appeals to pm modi stop the tamasha

છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ યથાવત છે. રાજ્યપાલે 14 ઓગસ્ટથી વિધાનસભાનું સત્ર બોલાવવાની મંજૂરી આપ્યા બાદ ગેહલોત કેમ્પના ધારાસભ્ય જેસલમેર પહોંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ