કેજરીવાલ 3.0 / કેજરીવાલના શપથગ્રહણમાં PM મોદી તો હાજર ન રહ્યાં પરંતુ ભાજપના આ નેતા રહ્યા હાજર

Arvind Kejriwal oath ceremony vijender gupta

ન પીએમ, ન સાંસદ કે ન કોઈ કાઉન્સિલર. અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના એક જ ધારાસભ્ય રામલીલા મેદાન પહોંચ્યા હતા. રોહિણીના આ ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા હતા. જો કે, વિજેન્દ્ર ગુપ્તા અહીં અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ