અંતિમ સફર / પ્રખર અધિવક્તા અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન, દેશ હંમેશા યાદ રાખશે

Arun Jaitley passes away live updates attend funeral at Nigambodh Ghat at 2 pm

પ્રખર અધિવક્તા, ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન થયાં છે. દિલ્હીનાં નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયાં હતાં. પુત્ર રોહને અરૂણ જેટલીને મુખાગ્નિ આપી હતી. જેટલીએ શનિવારે બપોરે દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધાં હતાં. જેટલીને અંતિમ સંસ્કાર પહેલાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તેમની અંતિમ વિધિમાં અનેક રાજ્યોનાં CM, ગૃહમંત્રી શાહ, રક્ષામંત્રી રાજનાથ, ઉપરાષ્ટ્રપતિ નાયડુ સહિતનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ