ચિરવિદાય / અરૂણ જેટલીનું નિધન, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ આપી શ્રદ્ધાંજલિ

arun jaitley passes away

ભારતનાં પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું  66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીની AIIMS ખાતે આજે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં દિવસથી તબિયત લથડતાં AIIMS હોસ્પિટલ દાખલ કરાયાં હતાં. તેઓનાં આવતી કાલે 2 વાગ્યે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ