બેદરકારી / સુરત અગ્નિકાંડ બાદ પણ અરવલ્લી જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાં, 5 તાલુકાઓ ફાયર સેફ્ટી વિહોણાં

Aravalli's 5 Talukas without fire safety after Surat fire tragedy

સુરતની આગ પછી લોકો તો જાગી ગયા છે પણ તંત્ર ભર ઊંઘમાં છે. આપણે વાત કરી રહ્યાં છે અરવલ્લી જિલ્લાની . 6 તાલુકાઓ ધરાવતાં આ જિલ્લામાં આગ લાગે તો કૂવો ખોદવા જેવી સ્થિતી છે કારણ કે અરવલ્લી જિલ્લાના 5 તાલુકામાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ તંત્ર ધરાવતું નથી .ત્યારે શું તંત્ર મોટી જાનહાનિ સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે ? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ