બિઝનેસ / 3 વર્ષ સુધી સેનામાં સેવા આપનાર યુવાનોને જોબ આપશે મહિન્દ્રા, જાણો શું છે 'ટૂર ઓફ ડ્યુટી'

Anand Mahindra May Recruit Those Who Served In Army's New 3-Year 'Tour Of Duty' Scheme

દેશમાં અત્યારે સેનામાં ટૂંક સમય માટે કોઈ પણ નાગરિકને સેવા આપવાની તક મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સેનામાં પણ 3 વર્ષની ટૂર ઓફ ડ્યુટી પર વિચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટૂર ઓફ ડ્યુટીનું સમર્થન કર્યું છે. મહિન્દ્રાએ કહ્યું કે અમારી કંપનીમાં આવા યુવાનોને નોકરીમાં પ્રાથમિકતામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ