રિપેરિંગ / આણંદ અને મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખથી નહીં મળે સિંચાઈ માટે નર્મદાનું પાણી

Anand and Mehsana districts Farmers will not get irrigation water

ખેતી કરતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. જેમાં 31 માર્ચથી ચરોતરની કેનાલોમાં સિંચાઇ માટેનું પાણી બંધ કરાશે તો બીજી બાજુ 15 માર્ચથી મહેસાણાને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ