અંદમાન અને નિકોબારમાં બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે 4.3ની તીવ્રતા ધરવાતો ભૂંકપ આવ્યો હતો. ભૂકંપના આચકાને કારણે લોકો ભારે ફફડાટ વ્યાપી ગયો હતો
અંદમાન અને નિકોબારમાં 4.3ની તીવ્રતા ધરાવતો ભૂંકપ
ભૂંકપના આંચકાને કારણે લોકો ડરીને ઘર બહાર નીકળી ગયા
જાનહાનીની કોઈ ખબર નહીં
An earthquake of magnitude 4.3 occurred around 5:30 this morning 165km SSE of Portblair, Andaman and Nicobar island: National Center for Seismology pic.twitter.com/PaKZtkPcAH
બુધવાર વહેલી સવારે અંદમાન અને નિકોબાર ભૂકંપના આંચકા અનુભવાયા
બુધવારે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર આજે એટલે કે, બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે પોર્ટ બ્લેર, અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.