ચક્રવાત / મહા વાવાઝોડાની આગાહીને લઈને અમદાવાદના ફાયર કર્મીઓની રજાઓ કરાઇ રદ્દ

ગુજરાત પર ફરી એકવાર વાવઝોડુ ત્રાટકટવાનું છે જેને લઈ તંત્ર હવે સાબદું બન્યું છે ..સંભવિત મહા વાવાઝોડા ને લઈ અમદાવાદ ના ફાયર વિભાગ ના તમામ જવાનો અને અધિકારીઓ ની રજા રદ કરી દેવામાં આવી છે ..શહેર ના 16 ફાયર સ્ટેશનો ને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યા છે જેના ભાગરૂપે ફાયર જવાનો એ આપતી ના પહોંચી વડવવા તમામ તૈયારી શરૂ કરી દીધી છે ..તંત્ર તરફ થી કમાન્ડ મળયા બાદ અમદાવાદ ફાયર ની ટિમો રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓ માં જવા રવાના થશે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ