નવરાત્રી / સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર નવરાત્રીમાં નવેય દિવસ ખુલ્લું રહેશે, સમયમાં કરાયો ફેરફાર

Ambaji temple Trust times changed Navratri Gujarat

રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે નવરાત્રીમાં ગરબા આયોજનને મંજૂરી નથી આપી. નવરાત્રી, દિવાળી, નવુ વર્ષ અને ભાઇબીજને લઇને સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. શેરી ગરબા અને પાર્ટી પ્લોટ સહિત મામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં મા અંબાના ધામ અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ