સાવધાન / આગામી 15 દિવસમાં અંબાજી જવાના હોય તે આ બાબત જાણી લેજો નહીંતર ધક્કો માથે પડશે

Ambaji danta highway close for 15th days

દાંતા-અંબાજી પહાડી માર્ગને ફોરલેન કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે હવે આ માર્ગને વધુ 15 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, દાંતાથી અંબાજીને જોડતા માર્ગને બંધ કરીને વાહનવ્યવહારને ડાયવર્ટ કરી દેવાયો છે. દાંતાથી અંબાજી જતા ત્રિશુળિયા ઘાટ પર અકસ્માતો નિવારવા પ્રોટેક્શન વોલ અને રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ