BIG NEWS / શહીદોના સન્માન સમી અમર જવાન જ્યોતિ હવે ઈન્ડિયા ગેટ પર નહીં જોવા મળે? કેન્દ્ર સરકારે ખુલાસામાં શું કહ્યું?

amar jawan jyoti flame at india gate will be merged with flame at national war memorial

ઈન્ડિયા ગેટ પર બનેલ અમર જવાન જ્યોતિની મશાલની જ્યોત 21 જાન્યુઆરીથી બંધ થઈ જશે એવા સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ