સાવધાની / ઓમિક્રોનઃ જામનગર અને મહારાષ્ટ્રથી રેલવેમાં અમદાવાદ આવતા પેસેન્જરોને લઇને તંત્રએ શરૂ કરી દીધી આ કામગીરી

alert due to Omicron, these new rules will be applicable for the safety of pass Ahmedabad Railway Station

ઓમીક્રોન દહેશત વચ્ચે તંત્રએ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મેડિકલની ટીમો વધારવામાં આવી છે. આ સાથે ગુજરાત બહારથી આવતાં તમામ મુસાફરોને ફરજીયાત ટેસ્ટિંગ કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ