સેવા / અમદાવાદના આ શખ્સે 55 દિવ્યાંગોને રામેશ્વર, તિરૂપતિનાં કરાવ્યાં દર્શન

Ahmedabad dinesh bahal Travel People with disabilities Gujarat

સદીઓથી આપણે સાંભળતા આવ્યાં છીએ કે ઈશ્વરનાં દર્શન કરવા માટે ભૌતિક આંખો નહીં પણ અંતરચક્ષુ ખૂલ્લાં હોવા જોઈએ. પણ વાત જ્યારે તેનો અમલ કરવાની આવે છે, ત્યારે મોટાભાગનાં લોકો પાછાં પડી જતાં હોય છે. બહુમતિ લોકોનું કહેવું હોય છે કે પ્રજ્ઞાચક્ષુને ભગવાનનાં દર્શન કેવાં? વળી તેમને સાચવીને આખાં પ્રવાસ દરમિયાન ફેરવે કોણ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ