ફરિયાદ / અમદાવાદના મેયર બાદ કમિશનર પણ બન્યા સાયબ્રર ક્રાઇમનો ભોગ? મેસેજ વાયરલ

After the mayor of Ahmedabad, the commissioner also became a victim of cyber crime

અમદાવાદમાં મેયર કિરીટભાઈ પરમાર બાદ મનપાના કમિશનર લોચન સહેરાના નામે અજણ્યા નંબર પરથી ખોટા મેસેજ ફોરવર્ડ થતાં સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ