બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / after resignation of meghalaya home minister lahkmen rymbui now petrol bomb thrown at cm sangmas home

અશાંતિ / હવે તો હદ થઈ ગઈ, બે દિવસનો કર્ફ્યૂ, ગૃહમંત્રીનું રાજીનામું અને હવે CM ના ઘરે ફેંકાયો પેટ્રોલ બોમ્બ, આ રાજ્યમાં વધી રહી છે અશાંતિ

Mayur

Last Updated: 10:25 AM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘાલયમાં અશાંતિ વધતી જાય છે. પૂર્વ બળવાખોર નેતાના મૃત્યુ બાદ શિલોંગમાં વિરોધ ચાલુ છે અને અહીં બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે

રવિવારે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાન પર પેટ્રોલ બોમ્બ હુમલો થયો હતો. જોકે, મકાન સંપૂર્ણપણે ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

શિલોંગમાં અશાંતિ અને વિરોધ

પૂર્વ બળવાખોર નેતાના મૃત્યુ બાદ શિલોંગમાં અશાંતિ અને વિરોધ ચાલુ છે અને અહીં બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

વિરોધ, તોડફોડને જોતા રાજ્યના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. શિલોંગમાં આસામના એક વાહન પર વિરોધીઓએ હુમલો કર્યો હતો જેમાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.

શિલોંગ ન જવા માટે અપીલ

આસામના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ રાજ્યના લોકોને જ્યાં સુધી કર્ફ્યુ અમલમાં ન આવે ત્યાં સુધી શિલોંગ ન જવા માટે અપીલ કરી હતી.  આસામના વિશેષ ડીજી જીપી સિંહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા શિલોંગમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આસામના લોકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી કર્ફ્યુ લાગુ ન થાય ત્યાં સુધી શિલોંગ ન જવું.

ગુહમંત્રીનું રાજીનામું 

મેઘાલયમાં હિંસાની વચ્ચે ગૃહમંત્રીનું રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. મેઘાલીના પાટનગર શિલોંગમાં પણ કર્ફ્યુ લાગ્યો હતો. આ ઉપરાંત મોબાઈલ-ઈન્ટરનેટની સુવિધા 48 કલાક સુધી બંધ કરવાની ફરજ પડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ