બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / After pizza, moths have come out of dry fruits, Ahmedabad-Jamnagar residents beware!

ચેતી જજો! / પિઝા બાદ હવે ડ્રાયફ્રૂટ્સમાંથી નીકળી જીવાત, અમદાવાદ-જામનગર વાસીઓ સાવધાન! ફૂડ વિભાગ થયું દોડતું

Priyakant

Last Updated: 02:37 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News : અમદાવાદના પીઝામાં જીવાત બાદ હવે સાઉથ બોપલમાં ડ્રાયફ્રૂટમાં જીવાત નીકળી, જામનગરમાં ખજૂરમાંથી નીકળી જીવતી ઈયળ

  • અમદાવાદના સાઉથ બોપલમાં ડ્રાયફ્રૂટમાં જીવાત નીકળી 
  • માધવ ડ્રાયફ્રૂટમાં જીવાત નીકળતા પરિવાર ચોંકી ગયો 
  • જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળવાની બની ઘટના
  • નમકીનમાંથી ઈયળ નીકળતા હોબાળો 
  • ખરીદેલી ખજૂરમાંથી નીકળી જીવતી ઈયળ

Ahmedabad News : ગુજરાતમાં તાજેતરમાં જ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પીઝામાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી ચૂકી છે. જે બાદમાં હવે અમદાવાદમાં ડ્રાયફ્રૂટમાંથી જીવાત નીકળી હતી. આ સાથે જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ હવે સંબંધિત વિસ્તારમાં ફૂડ વિભાગ દોડતું થયું છે.

અમદાવાદમાં ડ્રાયફ્રૂટમાંથી નીકળી જીવાત 
અમદાવાદમાં પીઝામાંથી જીવાત નીકળ્યા બાદ હવે ડ્રાયફ્રૂટમાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સાઉથ બોપલના શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલા માધવ ડ્રાયફ્રૂટમાંથી બોપલમાં રહેતા એક પરિવારે  ડ્રાયફ્રૂટની ખરીદી કરી હતી. જોકે માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી ખરીદી કરેલ  ડ્રાયફ્રૂટમાં જીવાત નીકળતા પરિવાર ચોંકી ઉઠ્યો છે. આ તરફ હવે આ દુકાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જામનગરમાં બોમ્બે નમકીનમાંથી ઈયળ નીકળી
જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. વિગતો મુજબ જામનગરની પટેલ કોલોનીમા આવેલી બોમ્બે નમકીનમાંથી ઈયળ નીકળી છે. નમકીનમાંથી ઈયળ નીકળતા હોબાળો મચી ગયો છે. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી જીવતી ઈયળ નીકળતા ચકચાર મચી ગઈ છે. આ તરફ હવે ઘટનાને લઈ કોર્પોરેશનનું ફૂડ શાખા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે તહેવાર સમયે જ ફૂડમાંથી ઈયળ નીકળતા લોકોમા ચર્ચા જાગી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ