બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / acharaya paramhans reaction on mamata benrji

UP ELECTION / ઉત્તર પ્રદેશમાંથી મમતાના ગયા બાદ સમગ્ર રાજ્યમાં કરીશું ગંગાજળનો છંટકાવ, ધરતીને કરવી પડશે પવિત્ર

Pravin

Last Updated: 05:53 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના મહંત જગતગુરૂ આચાર્ય પરમહંસ દાસે મમતા બેનર્જીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સંત પરમહંસે કહ્યું કે, મમતા બેનર્જી ઉત્તર પ્રદેશમાં જશે, ત્યાર બાદ આખા રાજ્યમાં ગંગાજળનો છંટકાવ કરવામાં આવશે.

  • અખિલેશના સમર્થનમાં પ્રચાર કરવા આવ્યા હતા મમતા બેનર્જી
  • મમતા યુપીમાંથી જશે તે બાદ આખા રાજ્યમાં ગંગાજળનો છંટકાવ કરશે
  • સપા અને ટીએમસી પર કર્યા આકરાં પ્રહાર

 

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલું છે. તમામ પાર્ટીઓ એકબીજા પર દોષારોકાણ કરી રહ્યા છે, તો વળી કેટલીય પાર્ટીઓના નેતાઓ એવા છે, જેમની પાર્ટી આ ચૂંટણીમાં મેદાનમાં છે, તો નહીં પણ ભાજપ સામે વિરોધ કરવા માટે વિપક્ષી પાર્ટીઓને ખુલ્લીને સમર્થન આપી રહ્યા છે. આવી જ રીતે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અખિલેશ યાદવના સમર્થનમાં પ્રચાર કરવા આવ્યા હતા. આ બાબતને લઈને અયોધ્યાના મહંત જગતગુરૂ આચાર્ય પરમહંસ દાસે મમતા બેનર્જીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સંત પરમહંસે કહ્યું કે, મમતા બેનર્જી ઉત્તર પ્રદેશમાં જશે, ત્યાર બાદ આખા રાજ્યમાં ગંગાજળનો છંટકાવ કરવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં ગંગાજળનો છંટકાવ કરશે

આચાર્ય પરમહંસનું કહેવું છે કે, તે ગંગાજળનો છંટકાવ કરીને રાજ્યને પવિત્ર કરશે. મમતા બેનર્જી પર આકરાં પ્રહારો કરતા કહ્યું કે, વેસ્ટ બેંગાલમાં સીએમ મમતા બેનર્જી ઉત્તર પ્રદેશમાં દેશ વિરોધી ગંદકી ફેલાવા આવ્યા છે. જે રીતે 2 મેના રોજ બંગાલમાં પરિણામ જાહેર થયા બાદ મમતા બેનર્જી રોહિણીયા આતંકવાદીઓ છૂટ આપીને પશ્ચિમ બંગાલમાં ત્રણ કરોડથી વધારે હિન્દુઓની હત્યા કરાવી છે. આવું ત્યાંના મહામહિમ રાજ્યપાલ ખુદ પણ બતાવી રહ્યા છે. 

સમાજવાદી પાર્ટીએ રામની ધર્મનગરીને કરી રક્તરંજિત

આચાર્ય પરમહસ દાસે આગળ કહ્યું કે, મમતા બેનર્જી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કરવામાં આવ્યા છે, કારણ કે સમાજવાદી પાર્ટી એક દંગાપાર્ટી છે. હિંસક પાર્ટી છે. જેને મર્યાદાપુરુષોત્તમ રામની ધર્મનગરીને રક્તરંજિત કરી દીધી હતી. નિ:સહાય કારસવેકો પર ગોળીઓ ચલાવી. કર્ફ્યૂ લગાવી દીધા. 

આતંકવાદીઓની સપોર્ટર ગણાવી

આચાર્ય પરમહંસ દાસે આગળ કહ્યું કે, આતંકવાદીઓની સપોર્ટર મમતા બેનર્જી પણ છે અને સમાજવાદી પાર્ટી પણ છે. કારણ કે સમાજવાદી પાર્ટીએ આતંકવાદીઓના કેસ પાછા લેવાનો પ્રયાસ કર્યો હતો. એટલા માટે ઉત્તર પ્રદેશની જનતા જાણે છે કે, જો દેશને બચાવવો હશે તો ભાજપને લાવવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ