વિવાદ / ભાજપના આ નેતાએ મોદીની શિવાજી સાથે સરખામણી કરતું પુસ્તક લખતાં વિવાદ સર્જાયો, શિવસેના કહ્યું...

aaj ke shivaji narendra modi book written by bjp jay bhagwan goyal people demand ban on it shivsena mp sanjay raut attack on...

ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા જય ભગવાન ગોયલે એક પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું ટાઇટલ છે 'આજના શિવાજી-નરેન્દ્ર મોદી'. ગત રવિવારે દિલ્હી સ્થિત બીજેપી કાર્યાલયમાં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. પુસ્તકનું અનાવરણ કરતા સમયે ત્યાં દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી, પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજૂ અને પૂર્વ સાંસદ મહેશ ગિરી પણ હાજર હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ