અમદાવાદ / ધરપકડ બાદ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વનાં 10 દિવસનાં રિમાન્ડની માંગ સામે 5 દિવસનાં રિમાન્ડ મંજૂર

5 days remand for pranapriya and tattvapriya approved

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ નામની આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે સવારે ધરપકડ કરી હતી. આ બન્ને સંચાલિકાઓને મિર્ઝાપુર કોર્ટમાં રજુ કર્યાં હતાં. જેમાં 16 જેટલા કારણો રજુ કરી પોલીસે કોર્ટમાં 10 દિવસનાં રિમાન્ડ માંગ્યા છે. આ દરમિયાન બન્ને પક્ષનાં વકીલો વચ્ચે કોર્ટ રુમમાં ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.  કોર્ટે આ કેસમાં 5 દિવસનાં રિમાન્ડ આપ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ