દુર્ઘટના / AN-32 ક્રેશ: અરુણાચલ પ્રદેશમાંથી મળ્યા 6 શબ અને 7ના અવશેષ

an 32 aircraft crash found 6 bodies and remains of 7 dead bodies in arunachal pradesh

અરુણાચલ પ્રદેશમાં દુર્ઘટનાના શિકાર થયેલા વાયુસેનાના વિમાન AN-32 માં સવાર 13 લોકોમાંથી 6 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે બાકી બચેલા 7 લોકોના પાર્થિવ અવશેષ મળ્યા છે.  જો આજે હવામાન અનુકૂળ રહેશે તો શબ અને અવશેષ જોરહાટ લાવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ