ભાવનગર / બરવાળા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંકમાં સતત વધારો, આજે વધુ 3 દર્દીઓના મોત થતા આંક પહોંચ્યો 46એ

3 more patients died today in botad lattha kand

બરવાળા લઠ્ઠાકાંડમાં દિવસેને દિવસે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે આજે વધુ 3 દર્દીઓના મોત થતા કુલ આંક 46એ પહોંચ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ