નિવેદન / રવિશંકર પ્રસાદે પોતાનું નિવેદન પાછુ લીધુ, કહ્યું હતું 'કરોડો કમાણી કરી રહી છે ફિલ્મો તો ક્યાં છે મંદી'

3 films made 120 crore in a day ravi shankar prasad withdraw comment

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રવિવારે પોતાનું નિવેદન પાછુ લીધુ છે. જેમા એમણે કથિત રીતે બોલીવુડ ફિલ્મોની સફળતાનું ઉદાહરણ આપતા અર્થવ્યવસ્થામાં મંદીની વાતને ફગાવી દીધી હતી. એમણે કહ્યું હતું કે 2 ઓક્ટોબરે ત્રણ ફિલ્મોને 120 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિશંકરે કહ્યું કે, આ અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ