ભરૂચ / કંબોડિયામાં એક તબેલામાં એકાએક આગ લાગતા 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત, નજીકમાં નથી એકેય ફાયર સ્ટેશન

17 animals dead Stables fire kambodia netrang bharuch

ભરૂચના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામમાં એક તબેલામાં ભીષણ આગની ઘટના બની હતી. અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત થયું છે. જ્યારે 12 જેટલા ગાય-વાછરડા દાઝ્યા હતા. જોકે ફાયર સ્ટેશન નેત્રંગથી 35 કિલોમીટર દૂર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાથી આ પશુઓને બચાવી શકાયા નહોતા. જેથી પશુપાલકે અને ગ્રામજનોએ નજીકમાં ફાયર સ્ટેસન બનાવવાની માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ