બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / "You're Alive Because Of Narendra Modi": Bihar Minister's Vaccine Praise

નિવેદન / 'તમે નરેન્દ્ર મોદીને કારણે જીવતા છો', બિહારના મંત્રીએ વેક્સિન પર PMના વખાણ કરતા સંભળાવ્યું

Hiralal

Last Updated: 05:17 PM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મંત્રી રામ સુરત રાયે વેક્સિન પર પીએમ મોદીના વખાણ કરતા લોકોને એવું કહ્યું કે તમે આજે જીવતા હોવ તો તે નરેન્દ્ર મોદીને કારણે છે.

  • બિહારના મંત્રી રામ સુરત રાયે વેક્સિન પર કર્યાં પીએમ મોદીના વખાણ
  • લોકોને કહ્યું- તમે નરેન્દ્ર મોદીને કારણે જીવતા છો
  • મંત્રી રામ સુરત રાયે વેક્સિનેશનના મુદ્દે પીએમ મોદીના કરી રહ્યાં હતા વખાણ 

બિહારના પ્રધાન રામ સુરત રાયે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી, જેમના નેતૃત્વ હેઠળ ભારતે કોવિડ -19 રોગચાળા દરમિયાન વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ ચલાવી હતી, અને ભારતીયોના જીવન બચાવવા માટે તેમને શ્રેય આપ્યો હતો.

પીએમ મોદીએ લાખો લોકોને વેક્સિન અપાવી 
બિહારના મંત્રી મુઝફ્ફરપુરમાં લોકોને સંબોધતા કહ્યું કે જો તમે જીવતા છો, તો તેનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે કોવિડ રોગચાળા દરમિયાન રસી વિકસાવી હતી અને દેશના લોકોને તેના મફત ડોઝ આપ્યા હતા. બિહાર ભાજપના નેતાએ કહ્યું કે અનેક દેશો હજુ પણ મહામારીની આર્થિક અસર સામે લડી રહ્યા છે, પરંતુ ભારતમાં અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઝડપથી કામ થઈ રહ્યું છે.

વેક્સિનેશન પર કર્યાં વખાણ

બિહારના મંત્રી વેક્સિનેશન પર પીએમ મોદીના વખાણ કરી રહ્યાં હતા. તેમના કહેવાનો એવો અર્થ હતો કે પીએમ મોદીએ લાખો લોકોને વેક્સિન અપાવીને તેમના જીવ બચાવ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ