દરેક વ્યક્તિ પોતાના લગ્ન વિશે અત્યંત ઉત્સાહિત હોય છે. દરેક યુવાના હૃદયમાં તેના લગ્નને લઈને આલતો પ્રથમ પ્રશ્ન એ હોય છે કે તે તે લવ મેરેજ કરશે કે અરેંજ મેરેજ કરશે. લગ્ન વિશેના તમારા બધા પ્રશ્નોના જવાબ તમારી બર્થ ડેટમાં છુપાયેલો છે.
1
જે કોઈ પણ મહિનાના 1 10 19 28 તારીખે જન્મે છે તેમનો મુળાંક 1 કહેવાય છે. આ લોકો ઘણીવાર શરમાળ સ્વભાવના હોય છે. આવા લોકો પોતે પ્રેમનો પ્રારંભ કરી શકશે નહીં. આ કારણના લીધે તેમના લવ મેરેજ થવા અધરા છે. આ આંકડો સૂર્યનો પ્રતીક છે.
2
જે લોકો 2 11 19 અને 2ના તારીખે જન્મ્યા છે તેમના મુળાંક 2 છે. આવા લોકો ઘણું વિચારીને પ્રેમ કરે છે. આવા લોકો પ્રેમમાં પડ્યા પછી પાછળ હટતા નથી.
3
જે લોકો 3 12 21 અને 30 મી તારીખે જન્મે છે તેમનો મુળાંક 3 હોય છે. આ આંકડાવાળા લોકો લવ મેરેજમાં ખૂબ જ સફળ થાય છે.
4
આ લોકો(4 13 22 31) ક્યારેય પ્રેમમાં માનતા નથી. આવા લોકો એક કરતાં વધુ પ્રેમ સંબંધ રાખે છે અને તેથી આ પ્રેમ લગ્ન કરવા માટે ગંભીર હોતા નથી.
5
જેઓ 5મી 14મી અને 23મા દિવસે જન્મે છે તેઓનું મુળાંક 5 હોય છે. આવા લોકો પરંપરાગત સંબંધોને નિભાવવામાં માને છે. આ લોકો ફક્ત પરિવારની સંમતિ સાથે લગ્ન કરે છે.
6
જે કોઈ પણ મહિનાના 6ઠ્ઠી 15મી અને 24મી તારીખે જન્મે છે તેમનું મુળાંક 6 છે. આવા લોકો પ્રેમ લગ્નમાં સફળતા મેળવે છે પરંતુ એકથી વધુ પ્રેમ સંબંધને કારણે યોગ્ય વ્યક્તિ ગુમાવી દે છે.
7
જો વ્યક્તિ કોઈ પણ મહિનાની 7 16 કે 25ના રોજ જન્મે છે તેઓનો નમ્બર 7 છે. આવા લોકો પ્રેમમાં પડે છે પરંતુ જ્યાં સુધી લગ્નની વાત આવે છે ત્યારે તેઓ છટકે છે. આ લોકો પારિવારિક સભ્યોની સંમતિ સાથે લગ્ન કરે છે.
8
જો કોઈ વ્યક્તિનો મહિનાની 8 17 કે 26ન રોજ જન્મ થયો હોય તો તેમનો મુળાંક 8 છે. આ ખુશખુશાલ લોકો લવ મેરેજ જ કરે છે. પરંતુ તેમનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય હોય છે. પતિ અને પત્ની વચ્ચે ઘણો પ્રેમ હોય છે.
9
જો વ્યક્તિ કોઈ પણ મહિનાની 9 18 કે 27ના રોજ જન્મે છે તો તેમનો મુળાંક 9 હશે. આવા લોકો પ્રેમ લગ્નમાં વધારે માને છે.