UP કેબિનેટ / ગૌહત્યા વિરૂદ્ધ મુખ્યમંત્રી યોગીનો ક્રાંતિકારી નિર્ણય, ઉત્તપ્રદેશમાં ગૌહત્યા પર 10 વર્ષની જેલની સજા

yogi adityanath cow slaughter strict punishment 10 years jail uttarpradesh

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગૌહત્યાને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. ગૌ હત્યા કરનારાઓને 10 વર્ષની જેલ અને 5 લાખનો દંડ ફટકારવામાં આવશે. જ્યારે ગાયના શરીરના અંગભંગ કરવા પર 7 વર્ષની જેલ અને 3 લાખનો દંડ લાગશે. યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મોડી રાત્રે કેબિનેટની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ઉત્તરપ્રદેશ ગૌવધ નિવારણ(સંશોધન)અદ્યાદેશ, 2020ને મંજૂરી આપી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ