કર્ણાટક / યેદિયુરપ્પા શુક્રવારે શપથ લઇ શકે છે, આજે અમિત શાહ સાથે મુલાકાત

Yeddyurappa likely to take oath on Friday

અંદાજે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા કર્ણાટક સંકટનો ગઇકાલે અંત આવ્યો છે. કોંગ્રેસ અને જેડી(એસ) ધારાસભ્યોના રાજીનામાના કારણે  છેલ્લા 14 મહિનાથી ચાલી રહેલી એચડી કુમારસ્વામીની સરકાર બહુમત પરીક્ષણમાં નિષ્ફળ જતાં સત્તામાંથી બહાર થઇ ગઇ. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ યેદિયુરપ્પા શુક્રવારે શપથ લે તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ