બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Will this Gujarat leader be made LG of Delhi? Political heat from Kejriwal's tweet
Hiralal
Last Updated: 03:19 PM, 12 March 2022
દિલ્હીના હાલના ઉપરાજ્યપાલ અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો થયો છે અને હવે દિલ્હીના નવા ઉપરાજ્યપાલના નામની ચર્ચા શરુ છે. દિલ્હી કેન્દ્ર સરકારને અધીન હોવાથી તેના ઉપરાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થતી હોય. અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો થયો હોવાથી હવે તેમને સ્થાને કોને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવવા તે અંગેને લઈને ચર્ચા ચાલી રહી છે અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે આ હવાને વેગ આપ્યો છે.
Is Mr Praful Patel, Administrator of Lakshdweep, being made the next LG of Delhi?
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 12, 2022
શું હવે લક્ષ્યદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવાશે
સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે શું હવે લક્ષ્યદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવાશે. કેજરીવાલના આ ટ્વિટ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં લક્ષ્યદીપના પ્રશાસક રહેલા ભાજપ નેતા પ્રફુલ્લ પટેલ ભૂતકાળમાં ઘણી વાર વિવાદમાં સપડાયા હતા. દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આપઘાત કેસમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું. વિપક્ષોએ તેમને હટાવવાની પણ માગ કરી હતી.
દિલ્હીના હાલના ઉપરાજ્યપાલ અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો
દિલ્હીના હાલના ઉપરાજ્યપાલ અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો છે. કેન્દ્ર સરકાર પ્રફુલ્લ પટેલને લક્ષ્યદીપના પ્રશાસક બનાવે તેવી સંભાવના છે.
દિલ્હીના સીએમ અને ઉપરાજ્યપાલ વચ્ચેે વિવાદનો જૂનો નાતો
ઉલ્લેખનીય છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનીલ બૈજલ વચ્ચે વિવાદનો ખૂબ નાતો રહ્યો છે. ભૂતકાળમાં દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલા ઘણા નિર્ણયો ઉપરાજ્યપાલ દ્વારા રદ કરવામાં આવ્યાં હતા જેને લઈને બન્ને વચ્ચે ખૂબ ચકમક ઝરી હતી.
પ્રફૂલ્લ પટેલ હાલમાં લક્ષ્યદીપના પ્રશાસક
પ્રફુલ્લ પટેલ ભાજપના નેતા છે અને તેઓ હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દીવ અને આંદોમાન તથા નિકોબારના પ્રશાસક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news