બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Will this Gujarat leader be made LG of Delhi? Political heat from Kejriwal's tweet

નિવેદન / BIG NEWS : શું ગુજરાતનાં આ નેતાને દિલ્હીના LG બનાવાશે? કેજરીવાલના ટ્વિટથી રાજકીય ગરમાવો

Hiralal

Last Updated: 03:19 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું એક ટ્વિટ ચર્ચાસ્પદ બન્યું છે.

  • દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું ટ્વિટ
  • કહ્યું શું હવે પ્રફુલ્લ પટેલને દિલ્હીના એલજી બનાવાશે
  • પ્રફુલ્લ પટેલ હાલમાં લક્ષ્યદીપના પ્રશાસક છે 
  • કેજરીવાલના ટ્વિટ બાદ રાજકીય ગરમાવો

દિલ્હીના હાલના ઉપરાજ્યપાલ અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો થયો છે અને હવે દિલ્હીના નવા ઉપરાજ્યપાલના નામની ચર્ચા શરુ છે. દિલ્હી કેન્દ્ર સરકારને અધીન હોવાથી તેના ઉપરાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થતી હોય. અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો થયો હોવાથી હવે તેમને સ્થાને કોને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવવા તે અંગેને લઈને ચર્ચા ચાલી રહી છે અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે આ હવાને વેગ આપ્યો છે.

શું હવે લક્ષ્યદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવાશે 

સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે શું હવે લક્ષ્યદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવાશે. કેજરીવાલના આ ટ્વિટ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં લક્ષ્યદીપના પ્રશાસક રહેલા ભાજપ નેતા પ્રફુલ્લ પટેલ ભૂતકાળમાં ઘણી વાર વિવાદમાં સપડાયા હતા. દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આપઘાત કેસમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું. વિપક્ષોએ તેમને હટાવવાની પણ માગ કરી હતી.

દિલ્હીના હાલના ઉપરાજ્યપાલ અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો
દિલ્હીના હાલના  ઉપરાજ્યપાલ અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો છે. કેન્દ્ર સરકાર પ્રફુલ્લ પટેલને લક્ષ્યદીપના પ્રશાસક બનાવે તેવી સંભાવના છે. 

દિલ્હીના સીએમ અને ઉપરાજ્યપાલ વચ્ચેે વિવાદનો જૂનો નાતો

ઉલ્લેખનીય છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનીલ બૈજલ વચ્ચે વિવાદનો ખૂબ નાતો રહ્યો છે. ભૂતકાળમાં દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલા ઘણા નિર્ણયો ઉપરાજ્યપાલ દ્વારા રદ કરવામાં આવ્યાં હતા જેને લઈને બન્ને વચ્ચે ખૂબ ચકમક ઝરી હતી. 

પ્રફૂલ્લ પટેલ હાલમાં લક્ષ્યદીપના પ્રશાસક

પ્રફુલ્લ પટેલ ભાજપના નેતા છે અને તેઓ હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દીવ અને આંદોમાન તથા નિકોબારના પ્રશાસક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ