લાચારી / 70 વર્ષીય આદિવાસી વૃદ્ધે સરકારને કહ્યું 'મારે પદ્મશ્રીની જરૂર નથી પણ ભોજન અને મકાન આપ્યુ હોત

will be happier if govt could arrange shelter food for me padma shri awardee

પદ્મશ્રી એવોર્ડ મેળવવો કોને ન ગમે ? પદ્મશ્રી મળવાથી લોકો ધન્યતાનો અનુભવ કરતા હોય છે પણ તેલંગાણાના આદિવાસી કનકા રાજુ પદ્મશ્રી મળવા છતાંય દુખી બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ