મુશ્કેલી / સરકારે આપ્યા છે આદેશ છતા શા માટે પ્રવાસી મજૂરો પગપાળા ઘરે જઇ રહ્યા છે?

why migrant labour walking on road against government guideline

પ્રવાસી મજૂરોની મુશ્કેલીઓનો અંત આવતો દેખાઇ રહ્યો નથી. શનિવારે ઉત્તરપ્રદેશના ઔરેયામાં 25 લોકોના રોડ અકસ્માતમાં મોત થયા બાદ મધ્ય પ્રદેશના બડવાનીમાં અકસ્માતમાં એક મજૂરનું મોત થઇ ગયું. જ્યારે કેટલાય ઘાયલ થયા છે. આમ છતા નિરાધાર મજૂરોનો પગપાળા જ પોતાના રાજ્યો તરફ જવાનો સિલસિલો ખતમ થઇ રહ્યો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ