માન્યતા / ધાર્મિક કાર્ય દરમિયાન પત્નીએ કેમ બેસવાનું હોય છે પતિની ડાબી બાજુ, જાણી લો કારણ

why does wife sit left side of husband women should not forget to stay on left side during this time

પતિ-પત્નીનો સંબંધ ખૂબ કોમળ અને પવિત્ર હોય છે. કારણકે આ વિશ્વાસના પાક્કા ભરોસાથી બંધાયેલો હોય છે. કહેવાય છે કે પત્ની પતિનું અડધુ અંગ હોય છે અને તેથી તેને અર્ધાગિની કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ