ટી-20 વર્લ્ડકપ / શા માટે BCCIએ સિલેક્શન કમિટીને કરી બરતરફ, જાણો તેની પાછળના આ 5 કારણો છે જવાબદાર

Why BCCI sacked the selection committee, know these 5 reasons responsible

T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 18 નવેમ્બરના રોજ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ