બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / who says coronavirus is not going to end vaccination is necessary

ચિંતાજનક / કોરોના ખતમ થવા આવ્યો એવું ન સમજતા, મલેરિયા-એઇડ્સની જેમ જ...: WHOનું ઍલર્ટ

Dharmishtha

Last Updated: 11:06 AM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર છે એટલે તેનો ખતરો ઓછો થઈ જશે.

  • કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર - માઈકલ રિયાન
  • ...એટલે તેનો ખતરો ઓછો થઈ જશે- WHO
  • વાયરસ હવે સંપૂર્ણ રીતે ખતન નથી થવાનો

કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર - માઈકલ રિયાન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંગળવારે ચેતવણી આપતા કહ્યું કે લોકો એ નથી વિચારતા કે કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર છે એટલે તેનો ખતરો ઓછો થઈ જશે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રિયાને વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વર્ચ્યૂઅલ સેશનમાં કહ્યું કે લોકો પેન્ડેમિક બનામ એનડેમિકની વાત કરી રહ્યા છે. જ્યારે મલેરિયા અને એડ્સ જેવી સ્થાનિક બિમારીઓ એ હજારો લોકોના જીવ લીધા છે.

વાયરસ હવે સંપૂર્ણ રીતે ખતન નથી થવાનો

હકિકતમાં એનડેમિકનો મતલબ છે કોઈ બિમારી સ્થાયી રુપથી વસ્તીમાં સંચારિત થતી રહે. કોરોના જે રીતે વિકસિત થઈ રહી છે તેનાથી લાગે છે કે તે વાયરસ હવે સંપૂર્ણ રીતે ખતન નથી થવાનો.

 હવે હંમેશા આપણી સાથે રહેશે

દાવોસમાં રસી ઈક્વેટી પર જોડાયેલા  કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે સ્થાનિક બિમારીનો મતલબ એ નથી કે આ સારી છે. આનો મતલબ છે કે આ હવે હંમેશા આપણી સાથે રહેશે. માઈકલ રિયાને જણાવ્યું કે કોરોના ઓમિક્રોન વેરિએન્ટ તેજીથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે પરંતુ અન્ય વેરિએન્ટની સરખામણીએ ઓછો ઘાતક છે. તેમણે વધુમાં કહ્યું કે આ બિમારીના મામલામાં ઘટાડો લાવવામાં વધારેમાં વધારે રસીકરણની જરુર છે જેથી કોઈ વ્યક્તિનં મોત ન થાય. તેમણે કહ્યુ કે મારી નજરથી આ ઈમરજન્સી અથવા મહામારીનો અંત નથી.

 કોરોનાથી થનારા મોત અને હોસ્પિટલમાં દર્દીની ભરતી સાથે જોડાયેલા મામલા ઓછા જોવા મળ્યા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી ડાયરેક્ટર, માઈકલ રિયાને કહ્યું કે 2022માં કોરોનાથી થનારા મોત અને હોસ્પિટલમાં દર્દીની ભરતી સાથે જોડાયેલા મામલા ઓછા જોવા મળ્યા. કેમ કે કોરોના રસીકરણથી મહામારીને પહોંચી વળવા મદદ મળશે. પરંતુ તેમને એમ પણ કહ્યું કે આ વર્ષે આ વાયરસ ખતમ નથી થવાનો. કદાય આ વાયરસ ક્યારેય ખતન નહીં થાય. મહામારી સાથે જોડાયેલા વાયરસ આપણા ઈકોસિસ્ટમનો ભાગ બની જાય છે.  ત્યારે માઈકલ રિયાને મહામારી સાથે જોડાયેલા ગંભીર મામલામા રસીના 3થી 4 ડોઝની શક્યતા પર ભાર મૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ