Ek Vaat Kau / બંધારણ દિવસ: ભારતનું બંધારણ ક્યાં અને કેવી રીતે સચવાયેલું છે?

26 નવેમ્બર - આ દિવસ ભારતના બંધારણ દિવસ તરીકે મનાવાય છે. કારણ કે આ દિવસે એટલે 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણનું લખાણ પૂરું થયું હતું જ્યારે 26 જાન્યુઆરી 1950 અમલમાં આવ્યું હતું. ત્યારે બંધારણ દિવસે Ek Vaat Kau માં જાણીએ તેના વિશેની અજાણી વાતો અને બંધારણ મુજબના આપણા મૂળભૂત હકો વિશે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ