જાસૂસી / ઈઝરાયેલી સ્પાઇવેયર દ્વારા ભારતીય વૉટ્સઍપ યૂઝર્સની જાસૂસી મામલામાં કેન્દ્ર સરકારે માંગ્યો જવાબ

whatsapp spyware issue modi government it ministry response

જાસૂસીના મામલામાં કેન્દ્ર સરકારે Whatsapp પાસે જવાબ માંગ્યો છે. માહિતી ટેક્નોલોજી મંત્રાલયે 4 નવેમ્બર સુધી Whatsapp પાસે પોતાનો જવાબ આપવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારે આ જવાબ ત્યારે માંગ્યો છે. જ્યારે Whatsapp કન્ફર્મ કરી દીધુ છે કે આ સ્પાઇવેયર ભારતમાં પણ એક્ટિવ હતો અને અહીંના લોકોની પણ જાસૂસી કરી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ