ક્રિકેટ / ECBના નિર્ણયથી સહમત નથી દ્વવિડ, ખેલાડી કોરોનાગ્રસ્ત થાય તો કોણ જવાબદાર?

what if a player tests positive on day two of a match : rahul dravid

પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ બાયો સેફ વાતાવરણમાં ક્રિકેટ રમવાના વિચારના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે, આ વિચાર વાસ્તવિકતાથી ઘણો દૂર છે. ECB કોરોના મહામારી હોવા છતાં ક્રિકેટ સત્ર શરૂ કરવા માટે ઉતાવળ કરી રહ્યું છે. તેણે હાલમાં જ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સુરક્ષિત જગ્યાએ મૅચનું આયોજન કરવાની ઘોષણા કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ