બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Manisha Jogi
Last Updated: 04:34 PM, 30 May 2023
તમાકુ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. તમાકુ અને તેનાથી બનેલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી કેન્સર અને હ્રદયની બિમારીઓનું જોખમ વધી જાય છે. તમાકુ એક મહામારીની જેમ છે, જે આરોગ્યના સૌથી મોટા જોખમમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દર વર્ષે તમાકુના કારણે 80 લાખથી વધુ મોતને ભેટે છે. જેમાંથી 12 લાખ લોકોનું મૃત્યુ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાને કારણે થાય છે. વિશ્વભરમાં તમાકુનો સૌથી વધુ સિગારેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આજે ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ના દિવસે અમે તમને જણાવીશું કે, સિગારેટ છોડવાથી શરીરમાં કેવા ફેરફાર થાય છે અને આરોગ્ય પર શું અસર થાય છે.
સિગારેટમાં ખૂબ જ વધુ માત્રામાં તમાકુ હોય છે. જેનાથી કેન્સર, હ્રદય રોગ, ફેફસાની બિમારી સહિત અનેક બિમારી થવાનું જોખમ વધી જાય છે. સિગારેટ પીવાથી સ્મોકર્સ તથા તેમની આસપાસના લોકો પર ખૂબ જ ગંભીર અસર થાય છે. સિગારેટમાં નિકોટીન હોય છે. નિકોટીન એક સ્ટિમ્યૂલેંટ ડ્રગ છે. તમાકુની તમામ પ્રોડક્ટમાં નિકોટીન હોય છે, જેના કારણે વ્યક્તિ એડિક્શનનો શિકાર થાય છે. સિગારેટનું સેવન કરવાથી શરીરને નિકોટીનની આદત પડી જાય છે. જેના કારણે બ્લડ પ્રેશર તથા હાર્ટ બીટ વધી જાય છે અને બ્રેઈન તતા બોડી ગંભીર રીતે અસરગ્રસ્ત થાય છે. સિગારેટના એક પેકેટમાં 22 mg થી 36 mg નિકોટીન હોય છે.
અચાનક સિગારેટ છોડવાથી શું થાય છે?
સિગારેટ પીવાથી શરીરને નિકોટીનની આદત પડી જાય છે અને અચાનક સિગારેટ છોડવાથી પરેશાની પણ થાય છે. શરીરને નિકોટીનની ક્રેવિંગ હોય છે અને કોઈપણ કામમાં મન લાગતું નથી. સિગારેટ છોડવાથી લોકોને બેચેની, ઊંઘની પરેશાની, ચિડીયાપણું, ચિંતા, વધુ ભૂખ લાગવી તથા વજન વધવા જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સિગારેટ છોડવાના 2થી 4 સપ્તાહમાં આ પ્રકારની પરેશાની દૂર થાય છે. સિગારેટ છોડવી તે ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ આરોગ્ય માટે લાભકારી છે. આ પ્રકારે કરવાથી ગંભીર બિમારીઓનું જોખમ ઓછું રહે છે અને શરીર મજબૂત બને છે.
સિગારેટ છોડવાના ફાયદા
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news