બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Kavan
Last Updated: 10:58 PM, 17 August 2021
મળતી વિગતો પ્રમાણે, રાજકોટ શહેરમાં રોગચાળાએ કહેર વર્તાવ્યો છે. ચોમાસાની ઋતુ ચાલુ થતા જ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી અને વાયરલ તાવના કેસમાં વધારો થયો છે. જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દોઢ ડઝન કેસ નોંધાયા છે.
1 જુલાઈથી 16 ઓગસ્ટ સુધીમાં કુલ 2163 કેસ
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, 1 જુલાઈથી 16 ઓગસ્ટ સુધીમાં કુલ 2163 કેસ નોંધાયા છે. જેમાં શરદી ઉધરસ ના 1 હજાર 656 કેસ, ઝાડા ઉલ્ટીના 445 કેસ, મરડાના 15 કેસ અને કમળાના 8 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10 કેસ નોંધાયા છે. શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ વાયરલ રોગચાળાના દર્દીઓની ભીડ વધી રહી છે.
મનપા દ્વારા કરાયું ફોંગિંગ
ત્યારે રાજકોટ મનપા દ્વારા મચ્છરોના ઉપદ્રવને લઇ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ પ્રિમાઈસીસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવાના કરાયા પ્રયાસો
આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી જે જગ્યાએ પાણી ભરાયું હોય ત્યાં મચ્છર નાશક દવાઓ નાખી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં આવી રહ્યો છે. તેમજ મનપા દ્વારા સ્થાનિક લોકોને તેમના ઘરમાં કે બહાર વરસાદી પાણી ભરેલું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news