રાજકોટ / રાજકોટ મનપાની બેદરકારીની ખૂલી પોલ : એક વર્ષ જૂના બ્રિજ પાછળ ખર્ચેલા 21 કરોડ ગયા 'પાણી'માં

Water started flowing from the wall of the bridge, which was constructed at a cost of Rs 21 crore

રાજકોટમાં 21 કરોડના ખર્ચે તૈયાર થયેલ આમ્રપાલી બ્રીજની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. હજુ તો ગયા વર્ષે આ બ્રીજનું લોકાર્પણ થયું અને સામાન્ય વરસાદમાંજ બ્રીજની દિવાલમાંથી પાણી વહેવા લાગ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ