બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Warned the World Health Organization about the Omicron variant
Ronak
Last Updated: 09:23 AM, 2 February 2022
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને ફરીથી લોકોને ચેતવણી આપી છે. WHOના કહેવા પ્રમાણે ઓમિક્રોનની લહેર હજુ પીક પર નથી આવી જેથી તેમનું કહેવું છે કે કોરોના પ્રતિબંધો પર ધીરે ધીરે છૂટછાટ આપવી જોઈએ. મોટા ભાગના દેશોમાં હવે ધીરે ધીરે કોરોના પ્રતિબંધો હટી રહ્યા છે. જેથી તેને ધ્યાનમાં રાખીને WHO દ્વારા આ સૂચના આપવામાં આવી છે.
પ્રતિબંધો હટના ન જોઈએ: WHO
WHOના અધિકારી મારિયા વેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે દરેક દેશોને અપીલ કરીએ છે કે ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિએંટની લહેર હજું પીક પર નથી આવી સાથેજ ઘણા દેશો એવા પણ છે કે જ્યા વેક્સિનેશન ઘણા ઓછા પ્રમાણમાં થયું છે. જેથી આવા સમયે કોરોનાને લગતા જે પ્રતિબંધો છે તે હવે હટવા ન જોઈએ.
સંક્રમણ વધ્યું તો મોતના આકડા વધી શકે છે: WHO
બીજી તરફ WHOના મહાસચિવે કહ્યું કે ઘણા દેશો એવું માની રહ્યા છે કે વેક્સિનેશનને કારણે ઓમિક્રોનનો ખતરો ટલી ગયો છે. સાથેજ એવું પણ માની રહ્યા છે કે આ વેરિએંટ સંક્રામક જરૂરથી પરંતુ એટલો ઘાતક નથી. જોકે આ માનવું ખોટું છે. WHOના મહાસચિવના કહેવા પ્રમાણે સંક્રમણ જો વધ્યું તો મોતના આંકડા પણ વધી શકે છે.
પ્રોટોકોલનું પાલન થાય તે જરૂરી: WHO
ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા એવી અપીલ પણ કરવામાં આવી કે અમે એવું નથી કહેતા કે દરેક દેશો લોકડાઉન કરે. પરંતુ દરેક દેશમાં કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે ઘણું જરૂરી છે. સાથેજ એવું પણ કહ્યું કે જો કોઈ અન્ય દેશો કોરોનાના નિયમોમાં છૂટછાટ આપે છે તો જરૂરી નથી કે અન્ય દેશ પણ તેને અનુસરે અને તેના જેવું કરે .
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners