અયોધ્યા કેસ / રામ મંદિર પર ચુકાદો તો આવી ગયો પરંતુ હવે સરકાર માટે આ બાબત બની માથાનો દુઃખાવો

War of Word  Ram Mandir Trust Supreme Court Direct Central Government to Make Ram Temple

રામ મંદિર નિર્માણને માટે સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. પરંતુ રામ જન્મભૂમિ ન્યાસને લઈને પ્રમુખ નવા ટ્રસ્ટના પક્ષમાં નથી. જ્યારે અન્ય અખાડા નવા ટ્રસ્ટની વકાલત કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ