બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Khevna
Last Updated: 12:18 PM, 2 April 2022
NCP દિલ્લીનાં અલ્પસંખ્યક વિભાગનાં એક કાર્યક્રમમાં પવારે કહ્યું હતું કે આવી ફિલ્મને સ્ક્રીનીંગ માટે મંજૂરી ન મળવી જોઈએ. જે લોકો દેશને એકજૂટ રાખવા માટે જવાબદાર છે, તેઓ લોકોને આ ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, જે લોકોમાં ગુસ્સો ભડકાવે છે.
આ પ્રકારની ફિલ્મને સ્ક્રીનીંગ માટે મંજૂરી ન મળવી જોઈએ - પવાર
તેમણે આગળ કહ્યું હતું કે કશ્મીરી પંડિતોએ કશ્મીરથી ભાગવું પડ્યું હતું, પરંતુ મુસ્લિમોને પણ આ જ પ્રકારે નિશાનો બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાનનાં આતંકી સમૂહ કશ્મીરી પંડિતો અને મુસ્લિમો પર હુમલા માટે જવાબદાર હતા.
તેઓ કહે છે કે જો નરેન્દ્ર મોદીની સરકાર હકીકતે કશ્મીરી પંડિતોની ચિંતા કરે છે, તો તેમણે તેમના પુનરોત્થાન માટે પ્રયત્નો કરવા જોઈએ, અલ્પસંખ્યકો વચ્ચે ગુસ્સો ન ફેલાવવો જોઈએ. પવારે આ દરમિયાન કશ્મીર મુદ્દામાં જવાહર લાલ નહેરુનું નામ વચ્ચે લાવવાને લઈને પણ ભાજપા પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે કશ્મીરી પંડિતોનું પલાયન શરુ થયું ત્યારે વીપી સિંહ પ્રધાનમંત્રી હતા.
કશ્મીરી પંડિતોનું પલાયન શરુ થયું ત્યારે વીપી સિંહ પ્રધાનમંત્રી હતા
તેમણે કહ્યું હતું કે વીપી સિંહ સરકારને ભાજપનું સમર્થન હતું. મુફ્તી મોહમ્મદ સઈદ ગૃહમંત્રી હતા અને જગમોહન જમ્મૂ અને કશ્મીરનાં રાજ્યપાલ હતા. ત્યાર બાદ તેઓ ભાજપ ઉમેદવાર તરીકે દિલ્લીથી લોકસભા ચુનાવ લડ્યા. રાકંપા સુપ્રીમોએ કહ્યું કે સમકાલીન મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાહે જગમોહન સાથે મનમોટાવને કારણે રાજીનામું આપ્યું હતું અને રાજ્યપાલે ઘાટીથી કશ્મીરી પંડિતોને જવામાં મદદ કરી હતી.
વિવેક અગ્નિહોત્રીનો જવાબ
I met Shri @PawarSpeaks ji and his respected wife just s few days ago in a flight, touched their feet and both of them congratulated and blessed me and Pallavi Joshi on the film. Don’t know what happened to him in front of media. Despite blatant hypocrisy, I respect him https://t.co/HHQh9nLZvg
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 1, 2022
વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપતા ટ્વીટ કર્યું હતું કે હું શરદ પવાર જી અને તેમના આદરણીય પત્નીને હજુ થોડા દિવસ પહેલા એક ફ્લાઈટમાં મળ્યો હતો, તેમને પગે લાગીને મેં આશીર્વાદ પણ લીધા અને તેમણે મને અને પલ્લવી જોશીને ફિલ્મ માટે અભિનંદન પણ આપ્યા હતા. મીડિયા સામે ખબર નહી, તેમને શું થઇ ગયું. આ હિપોક્રસી છતાં પણ, હું તેમનું સમ્માન કરું છુ.
माननीय @PawarSpeaks जी, भारत जैसे गरीब राष्ट्र में आपके हिसाब से एक राजनेता के पास अपनी क़ाबिलियत से कमायी, ज़्यादा से ज़्यादा कितनी संपत्ति होनी चाहिए?
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 1, 2022
भारत में इतनी ग़रीबी क्यों है, यह आपसे बेहतर कौन जनता है। ईश्वर आपको लम्बी आयु दे, सदबुद्धि दे। https://t.co/ORv6z4HUyq
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news