બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Kinjari
Last Updated: 01:29 PM, 15 December 2021
અફવાઓ ખોટી
કોહલીએ કહ્યું કે સાઉથ આફ્રીકામાં તે વન ડે રમવા માટે તૈયાર છે. મારા વિશે જે સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે તે ખોટા છે. મારી સાથે સિલેક્ટર્સની કોઇ વાત થઇ નથી.
અચાનક ખબર પડી કે હું કેપ્ટન..
વિરાટે કહ્યું કે, તે વન ડેની કપ્તાની કરવા માંગતો હતો પરંતુ સિલેક્ટર્સે તેને અચાનક કહી દીધું કે તે હવેથી કપ્તાન નથી. જે બાદ મારી સિલેક્ટર્સ સાથે કોઇ વાત થઇ નથી. જ્યારે મે ટી20ની કપ્તાની છોડી ત્યારે તેમને કહ્યું હતુ કે હું વન ડે અને ટેસ્ટમાં કપ્તાની કરવા ઇચ્છુક છુ પરંતુ જે નિર્ણય આવ્યો તે તમારી સામે છે.
અનુરાગ ઠાકુરે શું કહ્યું?
અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલથી મોટું કઇ નથી, તે જ સર્વોત્તમ છે. કોઇ ખેલાડી વચ્ચે શું ચાલી રહ્યું છે તેની જાણકારી હું ન આપી શકું. આ તેનાથી સંબંધિત અસોશિયેશન કે સંસ્થાની જવાબદારી છે. અનુરાગ ઠાકુર પોતે BCCIના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
વિરાટને હટાવવામાં આવ્યો
તમને જણાવી દઇએ કે જ્યારથી વિરાટને વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો છે ત્યારથી અલગ અલગ નિવેદન સામે આવ્યા છે. ટી20 વર્લ્ડકપમાં ભારતની હાર થઇ અને તેણે કપ્તાની છોડી દીધી હતી પરંતુ તેનું એલાન કોહલી પહેલા જ કરી ચૂક્યો હતો.
10 વર્ષમાં 20000 રન:
વિરાટ કોહલીએ ક્રિકેટના 3 ફોર્મેટમાં મળીને 20502 રન કર્યા, જેમાં 20018 રન તેણે હાલના દાયકામાં કર્યા. બેટિંગના બાદશાહ વિરાટે ટેસ્ટ અને T-20 ઇન્ટરનેશનલ 2010માં ડેબ્યૂ કર્યુ, જ્યારે વનડે ક્રિકેટમાં 2008માં ડેબ્યૂ કર્યુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners