નિવેદન / ભાજપે રાજકોટના કરણપરાનું કાર્યાલય વેચવા કાઢ્યું! પૂર્વ CM રૂપાણીએ વાગોળ્યાં સંસ્મરણો, કાર્યકરોએ યથાશક્તિ મુજબ પૈસા આપીને ઉભું કરેલું

Vijay Rupani's statement on the issue of selling the office of Karanpara of BJP in Rajkot

રાજકોટના કરણપરાનુ ભાજપ કાર્યાલય વેંચવા મુદ્દે રુપાણીએ કહ્યું કે, તમે શહેર પ્રમુખને જ પૂછો પણ મારી અનેક યાદો જોડાયેલી છે, હું સીએમ હતો ત્યારે ત્રણ ચાર વખત અહીં બેઠક કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ