બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / vastu tips these plants bring positivity in home and help to stay away

વાસ્તુ દોષ થશે દૂર / મોટી-મોટી તકલીફોમાંથી મળશે છૂટકારો, ઘરમાં આજે જ લઈ આવો આ ખાસ 'છોડ'

Premal

Last Updated: 12:50 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં છોડને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ અમુક ખાસ વૃક્ષ-છોડને એટલા શુભ માનવામાં આવ્યાં છે કે આ છોડ ઘરમાં હોવાથી ઘણા પ્રકારના વાસ્તુ દોષને દૂર થાય છે.

  • આ છોડ ઘરમાં હોવાથી અનેક વાસ્તુ દોષ થાય છે દૂર
  • ગરમીમાં મચ્છર અને કીડી-મકોડા આવવાની સમસ્યાથી મળે છે છૂટકારો
  • તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં આવે છે સકારાત્મકતા

મિન્ટ

આ છોડને ઘરમાં રાખવાથી સકારાત્મકતા આવે છે અને ઘણી બિમારીઓથી બચાવે છે આજે અમે તમને ઘણા એવા છોડ વિશે જણાવીશું. જે સકારાત્મકતા લાવવાની સાથે-સાથે ગરમીમાં મચ્છર અને કીડી-મકોડા આવવાની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. આ સાથે ઘરમાં દરેક સમયે તાજગીનો પણ અહેસાસ કરાવે છે. મિન્ટ અને ફૂદીનાની ખુશ્બુ સારી હોય છે. જેમાં અમુક એવા ગુણ હોય છે, જે મચ્છર અને માખીઓને દૂર કરે છે. ઘરમાં આ છોડને લગાવવાથી મચ્છર-માખી આવતા નથી. આ સાથે તેની સુગંધ માહોલને તાજો રાખે છે. 

લીમડો

લીમડામાં ઘણા બધા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે, જે ઘણી બિમારીઓથી બચાવે છે. આ સાથે આ વૃક્ષ જ્યાં હોય તેની આજુબાજુ કીડી-મકોડા પણ આવતા નથી. ગામમાં મચ્છર ભગાડવા માટે લીમડાના પાંદડાનો ધૂમાડો પણ કરવામાં આવે છે. 

યુકેલેપ્ટસ

યુકેલેપ્ટસમાં રહેલા તત્વો મચ્છર, માખી અને કીડીને દૂર ભગાડે છે. તેથી તેને ઘરમાં લગાવવા વધુ લાભકારક સાબિત થાય છે. 

તુલસી

તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. બરકત વધે છે. આ સાથે તેમાં રહેલા કુદરતી ગુણ મચ્છરોને દૂર ભગાડે છે. આ સાથે તેની સુગંધથી કીડી અને નાના-મોટા કીડા પણ આજુબાજુ આવતા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ